Acts 19:2
પાઉલે તેઓને પૂછયું, ‘જ્યારે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?”આ શિષ્યોએ તેને કહ્યું, “અમે કદી તે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી.”
Acts 19:2 in Other Translations
King James Version (KJV)
He said unto them, Have ye received the Holy Ghost since ye believed? And they said unto him, We have not so much as heard whether there be any Holy Ghost.
American Standard Version (ASV)
and he said unto them, Did ye receive the Holy Spirit when ye believed? And they `said' unto him, Nay, we did not so much as hear whether the Holy Spirit was `given'.
Bible in Basic English (BBE)
And he said to them, Did you get the Holy Spirit when you had faith? And they said to him, No, we have had no knowledge of the Holy Spirit.
Darby English Bible (DBY)
he said to them, Did ye receive [the] Holy Spirit when ye had believed? And they [said] to him, We did not even hear if [the] Holy Spirit was [come].
World English Bible (WEB)
He said to them, "Did you receive the Holy Spirit when you believed?" They said to him, "No, we haven't even heard that there is a Holy Spirit."
Young's Literal Translation (YLT)
he said unto them, `The Holy Spirit did ye receive -- having believed?' and they said unto him, `But we did not even hear whether there is any Holy Spirit;'
| He said | εἶπέν | eipen | EE-PANE |
| unto | πρὸς | pros | prose |
| them, | αὐτούς | autous | af-TOOS |
| Have | Εἰ | ei | ee |
| ye received | πνεῦμα | pneuma | PNAVE-ma |
| Holy the | ἅγιον | hagion | A-gee-one |
| Ghost | ἐλάβετε | elabete | ay-LA-vay-tay |
| since ye believed? | πιστεύσαντες | pisteusantes | pee-STAYF-sahn-tase |
| And | οἱ | hoi | oo |
| they | δὲ | de | thay |
| said | εῖπον | eipon | EE-pone |
| unto | πρὸς | pros | prose |
| him, | αὐτόν | auton | af-TONE |
| We have | Ἀλλ | all | al |
| as much so not | οὐδὲ | oude | oo-THAY |
| heard | εἰ | ei | ee |
| whether | πνεῦμα | pneuma | PNAVE-ma |
| there be | ἅγιον | hagion | A-gee-one |
| any Holy | ἔστιν | estin | A-steen |
| Ghost. | ἠκούσαμεν | ēkousamen | ay-KOO-sa-mane |
Cross Reference
John 7:39
ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.
Galatians 3:5
દેવે તમને આત્માનું દાન એટલે કર્યુ કે તમે નિયમને અનુસર્યા હતા? ના! શું દેવે તમારી વચ્ચે ચમત્કારો એટલા માટે કર્યા કે તમે નિયમને અનુસર્યા હતા? ના! દેવે તમને તેનો આત્મા આપ્યો છે અને તમારી વચ્ચે ચમત્કારો કર્યા છે કારણ કે તમે સુવાર્તા સાભળી છે અને તેમાં તમે વિશ્વાસ કર્યો.
1 Corinthians 12:1
હવે ભાઈઓ અને બહેનો, તમારી પાસે આત્મિક દાનો અંગે સમજ હોય તેમ હું ઈચ્છું છું.
1 Corinthians 6:19
તમારે જાણવું જોઈએ કે તમારું શરીર તો પવિત્ર આત્માનું મંદિર છે. તમારામાં પવિત્ર આત્માનો વાસ છે. તમને પવિત્ર આત્મા દેવમાંથી પ્રાપ્ત થયેલ છે. તમે પોતે તમારી જાતના ધણી નથી.
Romans 1:11
તમ સૌને મળવાનું મને ઘણું મન થાય છે. હું તમને કોઈ આત્મિક દાન આપીને વધારે સાર્મથ્યવાન બનાવવા ઈચ્છું છું.
Acts 19:5
જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે. તેઓ પ્રભુ ઈસુના નામે બપ્તિસ્મા પામ્યા હતા.
Acts 11:15
“મેં બોલવાનો આરંભ કર્યા બાદ તરત જ પવિત્ર આત્મા તેઓના પર ઉતર્યો. જે રીતે શરૂઆતમાં તે (પવિત્ર આત્મા) અમારા પર ઉતર્યો હતો.
Acts 10:44
જ્યારે પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો.
Acts 8:15
જ્યારે પિતર અને યોહાન આવી પહોંચ્યા ત્યારે, તેઓએ સમારીઆના વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે તે માટે પ્રાર્થના કરી.
Acts 2:38
પિતરે તેઓને કહ્યું, “પસ્તાવો કરો. તમારામાંનો દરેક ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો. પછી દેવ તમારાં પાપોને માફ કરશે. અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે.
Acts 2:17
“દેવ કહે છે કે: છેલ્લા દિવસોમાં, હું મારો આત્મા બધા લોકો પર રેડી દઈશ. તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે. તમારા જુવાનોને સંદર્શનો થશે. તમારા વૃદ્ધોને ખાસ સ્વપ્નો આવશે.
1 Samuel 3:7
શમુએલ હજી સુધી યહોવાને જાણતો ન હતો, કારણકે યહોવાએ ત્યાં સુધી તેની સાથે સીધી વાત કરી ન હતી.