Job 3:17 in Gujarati

Gujarati Gujarati Bible Job Job 3 Job 3:17

Job 3:17
અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવાનું બંધ કરે છે અને જે લોકો થાકેલા છે તેઓને કબરમાં શાંતિ લાગે છે.

Job 3:16Job 3Job 3:18

Job 3:17 in Other Translations

King James Version (KJV)
There the wicked cease from troubling; and there the weary be at rest.

American Standard Version (ASV)
There the wicked cease from troubling; And there the weary are at rest.

Bible in Basic English (BBE)
There the passions of the evil are over, and those whose strength has come to an end have rest.

Darby English Bible (DBY)
There the wicked cease from troubling; and there the wearied are at rest.

Webster's Bible (WBT)
There the wicked cease from troubling; and there the weary are at rest.

World English Bible (WEB)
There the wicked cease from troubling; There the weary are at rest.

Young's Literal Translation (YLT)
There the wicked have ceased troubling, And there rest do the wearied in power.

There
שָׁ֣םšāmshahm
the
wicked
רְ֭שָׁעִיםrĕšāʿîmREH-sha-eem
cease
חָ֣דְלוּḥādĕlûHA-deh-loo
from
troubling;
רֹ֑גֶזrōgezROH-ɡez
there
and
וְשָׁ֥םwĕšāmveh-SHAHM
the
weary
יָ֝נ֗וּחוּyānûḥûYA-NOO-hoo

יְגִ֣יעֵיyĕgîʿêyeh-ɡEE-ay
be
at
rest.
כֹֽחַ׃kōaḥHOH-ak

Cross Reference

Revelation 14:13
પછી મેં આકાશમાંથી વાણી સાંભળી. તે વાણીએ કહ્યું કે, “આ લખ, કે હવે પછી જે મૃત્યુ પામનારાઓ પ્રભુમાં મૃત્યુ પામે છે. તેઓને ધન્ય છે.”આત્મા કહે છે, “હા, તે સાચું છે. તે લોકો તેઓનાં સખત શ્રમથી આરામ કરશે. તેઓએ જે કંઈ કર્યું છે તે તેઓની સાથે રહે છે.”

Job 17:16
મારી આશા, નીચે મૃત્યુલોક સુધી જશે? આપણે માટીમાં સાથે મળી જઇશું”

2 Peter 2:8
લોત ન્યાયી માણસ હતો, પરંતુ દુષ્ટ લોકો સાથે પ્રતિદિન રહેવાને કારણે તે જે દુષ્કર્મો જોતો તેને કારણે તેના ન્યાયી આત્મામાં તે ખિન્ન થતો હતો.

Hebrews 4:11
તેથી આવો આપણે પણ એ વિશ્રામમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરીએ. આપણે સખત પ્રયત્ન કરવો જોઈએ. જેથી જે લોકો આજ્ઞા ભંગ કરી વિશ્રામમાં સ્થાન મેળવવા નિષ્ફળ ગયા તેમ આપણા માટે ન થાય, તેની કાળજી રાખીએ.

Hebrews 4:9
આ બતાવે છે કે જે દેવના લોકો માટેના વિશ્રામનો સાતમો દિવસ હજુય બાકી રહે છે.

2 Thessalonians 1:6
દેવ જે વાજબી છે તે કરશે. જેઓ તમને કષ્ટ આપે છે, તેઓને તે કષ્ટ આપશે.

Luke 12:4
પછી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને કહું છું, મારા મિત્રો, લોકોથી ડરો નહિ, લોકો શરીરને મારી શકે છે, પણ તે પછી તેઓ તમને ઇજા કરતાં વધારે કઈ કરી શકશે નહિ.

Matthew 10:28
“જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.

Isaiah 57:1
સારા માણસો મરી જાય છે, પણ કોઇ વિચાર કરતું નથી; ધમિર્ષ્ઠ માણસો પોતાના સમય અગાઉ મૃત્યુ પામે છે. શા માટે આવું બને છે તે કોઇ સમજતું નથી. ભૂંડા દિવસો અને આફતમાંથી ઉગારવા માટે દેવ તેઓને ઉપાડી લે છે તે તેઓ સમજતા નથી.

Psalm 55:5
મારું શરીર ભયથી ધ્રુજે છે, હું ભયથી ઘેરાઇ ગયો છું.

Job 14:13
હું ઇચ્છું છું કે તમે મને શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો, અને મને ઠરાવેલ સમય ઠરાવી આપીને યાદ રાખો તો કેવું સારું!