Jeremiah 16:8
“જે ઘરમાં ખાવાપીવાની ઉજાણી ચાલતી હોય ત્યાં જઇને ખાવાપીવા બેસી જઇશ નહિં.
Jeremiah 16:8 in Other Translations
King James Version (KJV)
Thou shalt not also go into the house of feasting, to sit with them to eat and to drink.
American Standard Version (ASV)
And thou shalt not go into the house of feasting to sit with them, to eat and to drink.
Bible in Basic English (BBE)
And you are not to go into the house of feasting, or be seated with them to take food or drink.
Darby English Bible (DBY)
And thou shalt not go into the house of feasting, to sit with them, to eat and to drink.
World English Bible (WEB)
You shall not go into the house of feasting to sit with them, to eat and to drink.
Young's Literal Translation (YLT)
A house of banqueting thou dost not enter, To sit with them, to eat and to drink,
| Thou shalt not | וּבֵית | ûbêt | oo-VATE |
| also go | מִשְׁתֶּ֥ה | mište | meesh-TEH |
| into the house | לֹא | lōʾ | loh |
| feasting, of | תָב֖וֹא | tābôʾ | ta-VOH |
| to sit | לָשֶׁ֣בֶת | lāšebet | la-SHEH-vet |
| with | אוֹתָ֑ם | ʾôtām | oh-TAHM |
| eat to them | לֶאֱכֹ֖ל | leʾĕkōl | leh-ay-HOLE |
| and to drink. | וְלִשְׁתּֽוֹת׃ | wĕlištôt | veh-leesh-TOTE |
Cross Reference
Ecclesiastes 7:2
ઉત્સવોની ઉજવણીમાં સમય બગાડવો તેનાં કરતાં દફનવિધીમાં પસાર કરવો તે વધુ સારું છે. કારણ કે પ્રત્યેક વ્યકિતએ એક દિવસ મરવાનું છે. સમય છે તો તે વિષે વિચારવું વધારે સારું છે.
Jeremiah 15:17
મેં કદી નિરર્થક મોજમજા કરનારાઓના સંગમાં આનંદ માણ્યો નથી. તમે મને બનાવ્યો છે અને એમના પ્રત્યે મારામાં પુણ્યપ્રકોપ જગાડ્યો છે તેથી હું અળગો રહ્યો છું.
Isaiah 22:12
વળી તે દિવસે સૈન્યોના દેવ યહોવાએ તો તમને રડવાનું, છાતી કૂટવાનું, માથું મૂંડાવી શોકની કંથા પહેરવાનું કહેતા હતા,
Amos 6:4
તમે એશઆરામથી હાથીદાંતના પલંગો પર સૂઓ છો વળી તમે ટોળામાંથી કુમળા હલવાનો અને પસંદ કરેલા વાછરડાનું ભોજન ખાઓ છો.
Psalm 26:4
મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.
Matthew 24:38
જળપ્રલય થયો તે પહેલા લોકો ખાતાપીતા અને પરણાવતા, આ બધુજ નૂહ વહાણ પર ન ચઢયો ત્યાં સુધી બનતું રહ્યું.
Luke 17:27
નૂહના સમય દરમ્યાન જ્યારે તે દિવસે નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા. પછી રેલ આવી અને બધા લોકોનો નાશ થયો.
1 Corinthians 5:11
હું તમને તે જણાવવા લખી રહ્યો છું કે તે વ્યક્તિની સાથે તમારે સંકળાવું નહિ જે પોતાને ખ્રિસ્તમાં ભાઈ કહેવડાવે પરંતુ વ્યભિચારનું પાપ કરે, અથવા સ્વાર્થી હોય, અથવા મૂર્તિની ઉપાસના કરે, અથવા લોકો સાથે ખરાબ વાણી ઉચ્ચારે, અથવા છાકટો હોય, અથવા લોકોને છેતરે. આવી વ્યક્તિ સાથે તો ભોજન પણ કરશો નહિ.
Ephesians 5:11
અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો.