Genesis 40:22
પણ યૂસફે જે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાંણે ભઠિયારાને ફાંસીએ ચઢાવ્યો.
Genesis 40:22 in Other Translations
King James Version (KJV)
But he hanged the chief baker: as Joseph had interpreted to them.
American Standard Version (ASV)
but he hanged the chief baker: as Joseph had interpreted to them.
Bible in Basic English (BBE)
But the chief bread-maker was put to death by hanging, as Joseph had said.
Darby English Bible (DBY)
And he hanged the chief of the bakers, as Joseph had interpreted to them.
Webster's Bible (WBT)
But he hanged the chief baker: as Joseph had interpreted to them.
World English Bible (WEB)
but he hanged the chief baker, as Joseph had interpreted to them.
Young's Literal Translation (YLT)
and the chief of the bakers he hath hanged, as Joseph hath interpreted to them;
| But he hanged | וְאֵ֛ת | wĕʾēt | veh-ATE |
| the chief | שַׂ֥ר | śar | sahr |
| baker: | הָֽאֹפִ֖ים | hāʾōpîm | ha-oh-FEEM |
| as | תָּלָ֑ה | tālâ | ta-LA |
| Joseph | כַּֽאֲשֶׁ֥ר | kaʾăšer | ka-uh-SHER |
| had interpreted | פָּתַ֛ר | pātar | pa-TAHR |
| to them. | לָהֶ֖ם | lāhem | la-HEM |
| יוֹסֵֽף׃ | yôsēp | yoh-SAFE |
Cross Reference
Genesis 40:19
ત્રણ દિવસમાં ફારુન તમને મુકત તો કરશે, પરંતુ તારું માંથું કાપીને તને ઝાડ પર લટકાવશે, અને પંખીઓ તારું માંસ ફોલી ખાશે.”
Genesis 40:8
એટલે તેઓએ તેને કહ્યું, “અમને દરેકને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.”એટલે યૂસફે તેઓને કહ્યું, “એક માંત્ર દેવ જ સ્વપ્નોનો ખુલાસો કરી શકે, છે. કૃપા કરી મને તમાંરું સ્વપ્ન કહો.
Genesis 41:11
ત્યારે એકજ રાત્રે અમને બંનેને જુંદું જુંદું સ્વપ્ન આવ્યું હતું. અને દરેકને આવેલ સ્વપ્નનો અર્થ જુદો હતો.
Genesis 41:16
પછી યૂસફે ફારુનને જવાબ આપતા કહ્યું, “અર્થ કરનાર હું કોણ? ફારુનનું જેમાં કલ્યાણ હોય એવો જવાબ તો દેવ જ આપશે.”
Jeremiah 23:28
આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત?
Daniel 2:19
ત્યારબાદ રાત્રીના સમયે સંદર્શનમાં દેવે દાનિયેલને રાજાનું સ્વપ્ન તથા તેના રહસ્યનો ભેદ જણાવ્યો અને તેણે સ્વર્ગાધિપતિ દેવની આ પ્રમાણે પ્રશંશા કરી.
Daniel 2:30
દેવે મારી મારફતે રહસ્ય પ્રગટ કરાવ્યું, તેનું કારણ એ નથી કે, હું બીજા માણસો કરતાં વધારે જ્ઞાની છું, પણ એટલા માટે જણાવવામાં આવ્યું છે કે, જેથી આપ નામદારને એની જાણ થાય અને આપ આપને આવેલા વિચારો સમજી શકો.
Daniel 5:12
તે માણસનું નામ દાનિયેલ છે પરંતુ રાજાએ તેનું નામ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું. તેનું મન દૈવી જ્ઞાન અને સમજશકિતથી ભરેલું છે. તે સ્વપ્નનું અર્થઘટન કરી શકે છે. સમસ્યાઓને ઉકેલી શકે છે. અને કઠીન કોયડાઓને હલ કરી શકે છે. તે આ લખાણનો અર્થ શો છે તે તમને સમજાવશે.”
Acts 5:30
તમે ઈસુને મારી નાખ્યો. તમે તેને વધસ્તંભે લટકાવ્યો. પણ દેવે, અમારા પૂર્વજોના એ જ દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો છે.