Genesis 18:27 in Gujarati

Gujarati Gujarati Bible Genesis Genesis 18 Genesis 18:27

Genesis 18:27
ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવા, તમાંરી સામે તો હું રાખ અને ધૂળ બરાબર છું. પરંતું તું મને થોડું વધારે કષ્ટ આપવાની તક આપ. અને મને એ પૂછવા દે.

Genesis 18:26Genesis 18Genesis 18:28

Genesis 18:27 in Other Translations

King James Version (KJV)
And Abraham answered and said, Behold now, I have taken upon me to speak unto the LORD, which am but dust and ashes:

American Standard Version (ASV)
And Abraham answered and said, Behold now, I have taken upon me to speak unto the Lord, who am but dust and ashes:

Bible in Basic English (BBE)
And Abraham answering said, Truly, I who am only dust, have undertaken to put my thoughts before the Lord:

Darby English Bible (DBY)
And Abraham answered and said, Behold now, I have ventured to speak unto the Lord; I, who am dust and ashes.

Webster's Bible (WBT)
And Abraham answered and said, Behold now, I, who am dust and ashes, have taken upon me to speak to the Lord.

World English Bible (WEB)
Abraham answered, "See now, I have taken it on myself to speak to the Lord, who am but dust and ashes.

Young's Literal Translation (YLT)
And Abraham answereth and saith, `Lo, I pray thee, I have willed to speak unto the Lord, and I -- dust and ashes;

And
Abraham
וַיַּ֥עַןwayyaʿanva-YA-an
answered
אַבְרָהָ֖םʾabrāhāmav-ra-HAHM
and
said,
וַיֹּאמַ֑רwayyōʾmarva-yoh-MAHR
Behold
הִנֵּהhinnēhee-NAY
now,
נָ֤אnāʾna
me
upon
taken
have
I
הוֹאַ֙לְתִּי֙hôʾaltiyhoh-AL-TEE
to
speak
לְדַבֵּ֣רlĕdabbērleh-da-BARE
unto
אֶלʾelel
Lord,
the
אֲדֹנָ֔יʾădōnāyuh-doh-NAI
which
וְאָֽנֹכִ֖יwĕʾānōkîveh-ah-noh-HEE
am
but
dust
עָפָ֥רʿāpārah-FAHR
and
ashes:
וָאֵֽפֶר׃wāʾēperva-A-fer

Cross Reference

Isaiah 6:5
ત્યારે હું પોકારી ઉઠયો, “અરેરે! મને શાપ દેવામાં આવશે! કારણ કે હું મેલા હોઠનો માણસ છું. અને મેલા હોઠના લોકો વચ્ચે વસું છું. છતાં મેં મારી આ આંખો દ્વારા રાજાધિરાજ સૈન્યોના દેવ યહોવાને નિહાળ્યાં છે.”

Genesis 3:19
તારે તારા પોતાનાં ભોજન માંટે ખૂબ પરિશ્રમ કરવો પડશે. જયાં સુધી પરસેવો ન થાય ત્યાં સુધી તું પરિશ્રમ કરીશ. જયાં સુધી તારું મૃત્યુ ન થાય ત્યાં સુધી તું સખત પરિશ્રમ કરીશ. તે સમયે તું ફરીવાર માંટી થઈ જઈશ. જયારે મેં તને બનાવ્યો ત્યારે માંટીમાંથી જ બનાવ્યો હતો. અને જયારે તું મૃત્યુ પામીશ ત્યારે એ જ માંટીમાં પાછો મળી જઈશ.”

Luke 18:1
પછી ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે તેઓએ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કદાપિ આશા ગુમાવવી જોઈએ નહિ. ઈસુએ તેઓને શીખવવા એક વાર્તાનો ઉપયોગ કર્યો:

Genesis 2:7
ત્યારે યહોવા દેવે ભૂમિ પરથી માંટી લીધી અને મનુષ્યનું સર્જન કર્યું. અને તેના નસકોરામાં પ્રાણ ફંૂકયો તેથી મનુષ્યમાં જીવ આવ્યો.

2 Corinthians 5:1
અમે જાણીએ છીએ કે અમારું શરીર-માંડવો કે જેની અંદર અમે આ પૃથ્વી ઉપર રહીએ છીએ-તે નાશ પામશે. પરંતુ જ્યારે આમ થશે ત્યારે અમારે રહેવાનું ઘર દેવ પાસે હશે. તે માનવર્સજીત ઘર નહિ હોય. તે અવિનાશી નિવાસસ્થાન સ્વર્ગમાં હશે.

1 Corinthians 15:47
પ્રથમ માણસનું આગમન પૃથ્વીની રજકણમાંથી થયું. જ્યારે બીજા માણસનું આગમન આકાશમાંથી થયું.

Luke 5:8
જ્યારે સિમોન પિતરે આ જોયું ત્યારે તે ઈસુના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, “પ્રભુ! હું તો એક પાપી માણસ છું.

Isaiah 64:8
હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી અને તમે કુંભાર છો. અમે સર્વ તમારા હાથોની કૃતિઓ છીએ.

Ecclesiastes 12:7
અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.

Psalm 144:3
હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો? તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?

Psalm 8:4
પછી મને આશ્ચર્ય થાય છે, કે માનવજાત શું છે, જેનું તમે સ્મરણ કરો છો? માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

Job 42:6
અને યહોવા, મને શરમ આવે છે. હું ખૂબ દિલગીર છું. જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ, હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”

Job 30:19
દેવે મને કાદવમાં ફેંકી દીધો છે. હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.

Job 4:19
તો વસ્તુત: લોકો વધારે ખરાબ છે! લોકો પાસે માટીના ઘરો જેવા શરીર છે. તેમના પાયા ગંદવાડમાં હોય છે. તેઓને કચરીને મારવું તે પતંગિયા મારવા કરતાં પણ સહેલું છે.

Ezra 9:6
“હે મારા દેવ મારી નામોશીનો પાર નથી. તારી સામે જોતાં પણ મને શરમ આવે છે. અમારાં પાપોનો ઢગલો અમારાં માથાથી પણ ઊંચો થઇ ગયો છે અને અમારા અપરાધ ઠેઠ ઊંચા આકાશને અડે છે.

Genesis 18:30
ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હે યહોવ, કૃપા કરીને માંરા પર નારાજ ના થશો. મને એમ પૂછવા દો, ધારો કે, નગરમાં માંત્ર 30 સારા લોકો મળ્યા, તો તમે શું નગરનો નાશ કરશો?”યહોવાએ કહ્યું, “જો મને 30 સારા માંણસો મળશે તોપણ હું તે નગરનો નાશ નહિ કરું.”