Deuteronomy 15:1 in Gujarati

Gujarati Gujarati Bible Deuteronomy Deuteronomy 15 Deuteronomy 15:1

Deuteronomy 15:1
“દર સાતમે વષેર્ તમાંરે તમાંરા દેણદારોનું સર્વ પ્રકારનું દેવું માંફ કરી દેવું. દેવામાંફીનો નિયમ આ પ્રમાંણે છે:

Deuteronomy 15Deuteronomy 15:2

Deuteronomy 15:1 in Other Translations

King James Version (KJV)
At the end of every seven years thou shalt make a release.

American Standard Version (ASV)
At the end of every seven years thou shalt make a release.

Bible in Basic English (BBE)
At the end of every seven years there is to be a general forgiveness of debt.

Darby English Bible (DBY)
At the end of seven years thou shalt make a release,

Webster's Bible (WBT)
At the end of every seven years thou shalt make a release.

World English Bible (WEB)
At the end of every seven years you shall make a release.

Young's Literal Translation (YLT)
`At the end of seven years thou dost make a release,

At
the
end
מִקֵּ֥ץmiqqēṣmee-KAYTS
of
every
seven
שֶֽׁבַעšebaʿSHEH-va
years
שָׁנִ֖יםšānîmsha-NEEM
thou
shalt
make
תַּֽעֲשֶׂ֥הtaʿăśeta-uh-SEH
a
release.
שְׁמִטָּֽה׃šĕmiṭṭâsheh-mee-TA

Cross Reference

Deuteronomy 31:10
અને તેઓને એવી આજ્ઞા કરી કે, “દર સાતમે વષેર્, એટલે કે મુકિત માંટે નક્કી કરેલા વષેર્ માંડવાન ઉત્સવ વખતે,

Exodus 23:10
“અને છ વર્ષ પર્યંત તમાંરે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રીત કરવી.

Leviticus 25:2
“તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: તમને જે દેશ હું આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો અને વસો ત્યારે તે દેશને પણ યહોવાના માંનમાં વિશ્રામ પાળવા દેવો.

Exodus 21:2
“જો તમે કોઈ હિબ્રૂ દાસ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમાંરી સેવા કરે અને સાતમે વરસે તે છૂટો થઈ જાય અને તેણે ચુકવવાંનુ નહિ રહે.

Isaiah 61:1
યહોવા મારા માલિકે, તેનો આત્મા મારામાં મૂક્યો છે, કારણ, તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીનદુ:ખીઓને શુભસમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની, ને બંદીવાનોને મુકિતની જાહેરાત કરવા મોકલ્યો છે.

Jeremiah 36:8
યમિર્યાએ કહ્યું હતું તે મુજબ નેરિયાના પુત્ર બારૂખે કર્યું અને મંદિરમાં લોકોની આગળ સર્વ સંદેશાઓ વાંચી સંભળાવ્યાં.

Luke 4:18
“પ્રભુનો આત્મા મારામાં સમાયેલો છે. પ્રભુએ જે લોકો પાસે કશું નથી એવા લોકોને સુવાર્તા આપવા, કેદીઓને તેમની મુક્તિ જાહેર કરવા, આંધળાઓને દષ્ટિ આપવા જેથી તેઓ ફરીથી જોઈ શકે તથા કચડાયેલા લોકોને મુક્ત કરવા મારો અભિષેક કર્યો છે.