1 Corinthians 7:40 in Gujarati

Gujarati Gujarati Bible 1 Corinthians 1 Corinthians 7 1 Corinthians 7:40

1 Corinthians 7:40
જો તે સ્ત્રી ફરીથી લગ્ન ન કરે તો તે વધુ પ્રસન્ન રહેશે. આ મારો અભિપ્રાય છે, અને હું માનું છું કે મારામાં દેવના આત્માનો નિવાસ છે.

1 Corinthians 7:391 Corinthians 7

1 Corinthians 7:40 in Other Translations

King James Version (KJV)
But she is happier if she so abide, after my judgment: and I think also that I have the Spirit of God.

American Standard Version (ASV)
But she is happier if she abide as she is, after my judgment: and I think that I also have the Spirit of God.

Bible in Basic English (BBE)
But it will be better for her to keep as she is, in my opinion: and it seems to me that I have the Spirit of God.

Darby English Bible (DBY)
But she is happier if she so remain, according to my judgment; but I think that *I* also have God's Spirit.

World English Bible (WEB)
But she is happier if she stays as she is, in my judgment, and I think that I also have God's Spirit.

Young's Literal Translation (YLT)
and she is happier if she may so remain -- according to my judgment; and I think I also have the Spirit of God.

But
μακαριωτέραmakariōterama-ka-ree-oh-TAY-ra
she
is
δέdethay
happier
ἐστινestinay-steen
if
ἐὰνeanay-AN
so
she
οὕτωςhoutōsOO-tose
abide,
μείνῃmeinēMEE-nay
after
κατὰkataka-TA

τὴνtēntane
my
ἐμὴνemēnay-MANE
judgment:
γνώμην·gnōmēnGNOH-mane
and
δοκῶdokōthoh-KOH
I
think
δὲdethay
also
κἀγὼkagōka-GOH
have
I
that
πνεῦμαpneumaPNAVE-ma
the
Spirit
θεοῦtheouthay-OO
of
God.
ἔχεινecheinA-heen

Cross Reference

1 Corinthians 7:1
હવે તમે મને જે બાબતો અંગે લખેલું તેની હું ચર્ચા કરીશ. માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. વ્યક્તિ લગ્ન ન કરે તે જ તે વ્યક્તિ માટે વધારે સારું છે.

1 Thessalonians 4:8
એ માટે જે વ્યક્તિ દેવના ઉપદેશનો અસ્વીકાર કરે છે તે માણસનો અસ્વીકાર કરતો નથી, તે દેવનો અસ્વીકાર કરે છે. અને દેવ એ એક છે જે તમને તેનો પવિત્ર આત્મા પ્રદાન કરી રહ્યો છે.

2 Corinthians 12:11
હું મૂર્ખની જેમ વાત કરી રહ્યો હતો. પરંતુ તમે મને એમ કરવા પ્રેર્યો. તમારે લોકોએ મારા વિષે સારું બોલવું જોઈએ. મારું કોઈ મૂલ્ય નથી, પરંતુ તે “મહાન પ્રેરિતો” નું મૂલ્ય મારા કરતા વધારે નથી!

2 Corinthians 10:8
એ સાચું છે કે અમે મુક્ત રીતે પ્રભુએ અમને આપેલ સાર્મથ્ય વિષે બડાઈ મારીએ છીએ. પરંતુ તેણે આ સાર્મથ્ય તમને સુદઢ બનાવવા અમને આપ્યુ છે, નહિ કે તમને ક્ષતિ પહોંચાડવા. તેથી તે બડાઈ માટે હું શરમ નથી અનુભવતો.

1 Corinthians 14:36
શું દેવનો ઉપદેશ તમારા થકી છે? ના! અથવા તમે માત્ર એક એવા છો કે જેમના આ ઉપદેશ પ્રાપ્ત થયો છે? ના!

1 Corinthians 9:1
હું સ્વતંત્ર માનવ છું! હું પ્રેરિત છું! મેં આપણા પ્રભુ ઈસુનાં દર્શન કર્યા છે. પ્રભુ પરત્વેના મારા કાર્યમાં તમે લોકો એક ઉદાહરણ છો.

1 Corinthians 7:35
તમને મદદ કરવાના હેતુથી આ બાબતો હું કહી રહ્યો છું. હું તમને સીમાબદ્ધ કરવા નથી માગતો. પરંતુ તમે યોગ્ય રીતે જીવન જીવો તેમ હું ઈચ્છું છું. અને તમે બીજી કોઈ દુન્યવી બાબતમાં સમય નષ્ટ કર્યા સિવાય તમારી સંપૂર્ણ જાતને પ્રભુને સમર્પિત કરી દો એમ હું ઈચ્છું છું.

1 Corinthians 7:25
હવે હું જે કુવારીઓ છે તેઓના વિષે લખીશ. પ્રભુ તરફથી મને આ અંગે કોઈ આજ્ઞા મળી નથી. પરંતુ હું મારો અભિપ્રાય આપું છું. મારો વિશ્વાસ કરો કારણ કે પ્રભુની દયા મારા પર છે.

1 Corinthians 7:8
હવે જે લોકો અવિવાહિત છે અને જે વિધવાઓ છે, તેઓને હું કહું છું: તેઓએ મારી માફક એકલા રહેવું જ વધારે સારું છે.

1 Corinthians 7:6
થોડાક સમય માટે એકબીજાથી અલગ રહેવાથી અનુમતિ આપવા માટે હું આમ કહું છું. તે આજ્ઞા નથી.

2 Peter 3:15
યાદ રાખો કે આપણો પ્રભુ ધીરજવાન હોવાથી આપણું તારણ થયું છે. આપણા વહાલા ભાઈ પાઉલે પણ દેવે તેને આપેલી બુદ્ધીથી તમને આ જ બાબત લખી હતી.