1 Corinthians 7:17 in Gujarati

Gujarati Gujarati Bible 1 Corinthians 1 Corinthians 7 1 Corinthians 7:17

1 Corinthians 7:17
પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. આ નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો.

1 Corinthians 7:161 Corinthians 71 Corinthians 7:18

1 Corinthians 7:17 in Other Translations

King James Version (KJV)
But as God hath distributed to every man, as the Lord hath called every one, so let him walk. And so ordain I in all churches.

American Standard Version (ASV)
Only, as the Lord hath distributed to each man, as God hath called each, so let him walk. And so ordain I in all the churches.

Bible in Basic English (BBE)
Only, as the Lord has given to a man, and as is the purpose of God for him, so let him go on living. And these are my orders for all the churches.

Darby English Bible (DBY)
However, as the Lord has divided to each, as God has called each, so let him walk; and thus I ordain in all the assemblies.

World English Bible (WEB)
Only, as the Lord has distributed to each man, as God has called each, so let him walk. So I command in all the assemblies.

Young's Literal Translation (YLT)
if not, as God did distribute to each, as the Lord hath called each -- so let him walk; and thus in all the assemblies do I direct:

But
Εἰeiee
as
μὴmay
God
ἑκάστῳhekastōake-AH-stoh
hath
distributed
ὡςhōsose

ἐμέρισενemerisenay-MAY-ree-sane
man,
every
to
hooh
as
θεόςtheosthay-OSE
the
ἕκαστονhekastonAKE-ah-stone

ὡςhōsose
Lord
κέκληκενkeklēkenKAY-klay-kane
called
hath
hooh
every
one,
κύριοςkyriosKYOO-ree-ose
so
οὕτωςhoutōsOO-tose
let
him
walk.
περιπατείτωperipateitōpay-ree-pa-TEE-toh
And
καὶkaikay
so
οὕτωςhoutōsOO-tose
ordain
I
ἐνenane
in
ταῖςtaistase
all
ἐκκλησίαιςekklēsiaisake-klay-SEE-ase

πάσαιςpasaisPA-sase
churches.
διατάσσομαιdiatassomaithee-ah-TAHS-soh-may

Cross Reference

2 Corinthians 11:28
અને બીજી ઘણી સમસ્યાઓ છે. તેમાંની એક તે મારે બધી મંડળીઓની સંભાળ રાખવાની તે છે. દરરોજ હું તેમના વિષે ચિંતીત રહું છું.

1 Corinthians 4:17
તેથી જ હું તિમોથીને તમારી પાસે મોકલી રહ્યો છું. તે પ્રભુમાં મારો પુત્ર છે. હું તિમોથીને ચાહું છું, અને તે વિશ્વાસપાત્ર છે. તે તમને ખ્રિસ્ત ઈસુમાં હું જે રીતે જીવું છું તેની યાદ અપાવવામાં તમને મદદ કરશે. તે જીવનપધ્ધતિ હું સર્વત્ર દરેક મંડળીમાં શીખવું છું.

2 Corinthians 8:18
અમે તિતસની સાથે તે ભાઈને મોકલીએ છીએ જે બધી જ મંડળીઓ સાથે પ્રસંશાને પાત્ર બન્યો છે. આ ભાઈની તેની સુવાર્તાની સેવા માટે તેનું અભિવાદન થયું છે.

Romans 12:3
દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો!

1 Peter 4:10
તમારામાનાં દરેકને દેવ તરફથી આત્મિક કૃપાદાન પ્રાપ્ત થયું છે. દેવે તેની કૃપા વિવિધ રીતે તમને દર્શાવી છે. અને તમે એવા સેવક છો કે જે દેવના કૃપાદાનના ઉપયોગ માટે જવાબદાર છો. તેથી સારા સેવકો બનો. અને એકબીજાની સેવા કરવા કૃપાદાનનો ઉપયોગ કરો.

1 Corinthians 16:1
હવે હું દેવના લોકો માટે પૈસા એકત્ર કરવા વિષે લખીશ. ગલાતિયાની મંડળીઓને મેં જે કરવા સૂચવ્યું છે તે જ પ્રમાણે તમે કરો:

1 Corinthians 14:33
દેવ અવ્યવસ્થાનો નહિ પરંતુ શાંતિનો દેવ છે.

1 Corinthians 7:24
ભાઈઓ અને બહેનો, દેવથી નવજીવનમાં તમારામાંના પ્રત્યેકને જ્યારે દેવે તેડયા હતા ત્યારે જે રસ્તે તમે હતા તે જ રીતે તમારી જીવન પદ્ધતિનું સાતત્ય જાળવો.

1 Corinthians 7:20
દરેક વ્યક્તિને જે સ્થિતિમાં તેડવામાં આવી હોય તેમાં જ તે રહે.

1 Corinthians 7:18
જ્યારે વ્યક્તિને તેડવામાં આવે છે તે સમયે જો તેની સુન્નત થઈ ગઈ હોય, તો પછી તેણે તેની સુન્નતમાં પરિવર્તન કરવું જોઈએ નહિ. જ્યારે તેડવામાં આવે ત્યારે વ્યક્તિ સુન્નત વગરનો હોય, તો પછી તેની સુન્નત થવી જોઈએ નહિ.

1 Corinthians 7:7
હું ઈચ્છું છું કે બધાજ લોકો મારા જેવા હોય. પરંતુ દરેક વ્યક્તિને દેવ તરફથી કઈક વિશિષ્ટ કૃપાદાન પ્રાપ્ત થયેલું છે. એક વ્યક્તિ પાસે અમુક કૃપાદાન છે, તો બીજી વ્યક્તિ પાસે બીજું જ કોઈ કૃપાદાન છે.

Matthew 19:12
કેટલાક માણસો લગન નથી કરતાં તેનાં અહીં જુદાં કારણો છે, કેટલાક જન્મથી જ ખોજા હોય છે. કેટલાકને તો બીજા લોકો દ્વારા અશક્તિમાન બાનાવાયા છે. છેવટે કેટલાક એવા પણ છે જેઓ આકાશનાં રાજ્યને લીધે લગ્ન નહિ કરવાનું સ્વીકારે છે. આ ઉપદેશ જે પાળી શકે તે પાળે.”