1 Samuel 11:13
પરંતુ શાઉલે કહ્યું, “આજે કોઈનો પ્રાણ લેવાનો નથી. કારણ, આજે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો છે.”
1 Samuel 11:13 in Other Translations
King James Version (KJV)
And Saul said, There shall not a man be put to death this day: for to day the LORD hath wrought salvation in Israel.
American Standard Version (ASV)
And Saul said, There shall not a man be put to death this day; for to-day Jehovah hath wrought deliverance in Israel.
Bible in Basic English (BBE)
And Saul said, Not a man is to be put to death today: for today the Lord has made Israel safe.
Darby English Bible (DBY)
But Saul said, There shall not a man be put to death this day; for to-day Jehovah has wrought deliverance in Israel.
Webster's Bible (WBT)
And Saul said, There shall not a man be put to death this day: for to-day the LORD hath wrought salvation in Israel.
World English Bible (WEB)
Saul said, There shall not a man be put to death this day; for today Yahweh has worked deliverance in Israel.
Young's Literal Translation (YLT)
And Saul saith, `There is no man put to death on this day, for to-day hath Jehovah wrought salvation in Israel.'
| And Saul | וַיֹּ֣אמֶר | wayyōʾmer | va-YOH-mer |
| said, | שָׁא֔וּל | šāʾûl | sha-OOL |
| There shall not | לֹֽא | lōʾ | loh |
| man a | יוּמַ֥ת | yûmat | yoo-MAHT |
| be put to death | אִ֖ישׁ | ʾîš | eesh |
| this | בַּיּ֣וֹם | bayyôm | BA-yome |
| day: | הַזֶּ֑ה | hazze | ha-ZEH |
| for | כִּ֥י | kî | kee |
| to day | הַיּ֛וֹם | hayyôm | HA-yome |
| Lord the | עָשָֽׂה | ʿāśâ | ah-SA |
| hath wrought | יְהוָ֥ה | yĕhwâ | yeh-VA |
| salvation | תְּשׁוּעָ֖ה | tĕšûʿâ | teh-shoo-AH |
| in Israel. | בְּיִשְׂרָאֵֽל׃ | bĕyiśrāʾēl | beh-yees-ra-ALE |
Cross Reference
Exodus 14:13
પરંતુ મૂસાએ લોકોને ઉત્તર આપ્યો, “ગભરાશો નહિ, ભાગો નહિ, મક્કમ રહો, ને થોડી વાર ઊભા રહો અને જુઓ કે આજે યહોવા તમાંરા લોકોનો શી રીતે ઉદ્ધાર કરે છે! આજ પછી તમે આ મિસરવાસીઓને ફરી કયારેય જોશો નહિ.
1 Samuel 19:5
તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા પલિસ્તીને માંર્યો હતો અને યહોવાએ ઇસ્રાએલને મોટો વિજય અપાવ્યો હતો એ જોઈને તમે પણ આનંદ પામ્યા હતા. તો પછી એક નિદોર્ષ માંણસને શા માંટે અન્યાય કરવો અને વગર કારણે શા માંટે દાઉદને માંરી નાખવો?”
2 Samuel 19:22
ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરૂયાના પુત્રો, આજે માંરી સામે આવશો નહિ! આજનો દિવસ લોકોને મૃત્યુદંડ ફરમાંવવા માંટેનો નહિ પણ ખુશી અને આનંદિત થવાનો છે. હું ફરી એક વાર ઇસ્રાએલનો રાજા બન્યો છું.”
Exodus 14:30
આ રીતે તે દિવસે યહોવાએ ઇસ્રાએલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇસ્રાએલીઓએ મિસરીઓને સમુદ્ર કિનારે મૃત હાલતમાં પડેલા જોયા.
1 Samuel 14:45
પણ લોકોએ શાઉલને કહ્યું, “ઇસ્રાએલને માંટે આવો મોટો વિજય મેળવનાર યોનાથાનને મરવું પડશે? એ તો કદી ય બને જ નહિ. અમે દેવના સમ ખાઈને કહીએ છીએ કે, એનો એક વાળ પણ વાંકો નહિ થાય, કારણ, આજે એણે જે કંઈ કર્યું છે તે દેવની મદદથી કર્યું છે.” આમ, લોકોએ યોનાથાનને મરતો ઉગારી લીધો.
Psalm 44:4
હે દેવ, તમે મારા રાજા છો. આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
Isaiah 59:16
યહોવાએ આ જોયું છે અને તે ન્યાયના અભાવથી અપ્રસન્ન થયા છે. દીનદલિતોની સાથે થવા કોઇ તૈયાર નથી, એ જોઇને તે નવાઇ પામ્યા છે. આથી તે પોતાના જ બાહુબળથી અને ન્યાયીપણાથી વિજય પ્રાપ્ત કરશે.
1 Corinthians 15:10
પરંતુ દેવની કૃપાએ અત્યારે હું જે છું તે છું. અને દેવની કૃપા જે તેણે મને અર્પિત કરી તે નિરર્થક નથી ગઈ. બીજા બધા પ્રેરિતો કરતા મેં વધારે સખત કામ કર્યુ છે. (જો કે કામ કરનાર હું ન હતો, પરંતુ મારામાં સ્થિત દેવની કૃપા કાર્યરત હતી.)